Home > janmashtami
You Searched For "Janmashtami"
ભાવનગર: CM ભુપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં રહ્યા હાજર, ધારાસભ્યો દ્વારા કરાયું હતું આયોજન
20 Aug 2022 7:35 AM GMTભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
ભરૂચ : જન્માષ્ટમી પર્વે નર્મદા મૈયા બે કાંઠે વહેતી થતાં વેજલપુરના માછી સમાજે કર્યા દુગ્ધાભિષેક...
19 Aug 2022 10:10 AM GMTજન્માષ્ટમી પર્વે નર્મદા નદી થઈ બે કાંઠે વહેતી, વેજલપુરના માછી સમાજ દ્વારા દુગ્ધાભિષેક સાથે કરી વિશેષ પૂજા
જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું...
19 Aug 2022 7:34 AM GMTજામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે માખણ, જન્માષ્ટમી પર આ રેસીપીથી બનાવો સફેદ માખણ.!
18 Aug 2022 10:48 AM GMTભગવાન કૃષ્ણનો જન્મોત્સવ શ્રાવણ માસની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાનના બાળ સ્વરૂપની પૂજા સાથે ઉપવાસ કરે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨ દિવસ અમદાવાદમાં, જન્માષ્ટમી ઉજવશે
18 Aug 2022 8:21 AM GMTગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રિય નેતાના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે.
જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે બાળ ગોપાલને અર્પણ કરો,આ ભોગ અને શણગાર ભગવાન કૃષ્ણ કરશે દરેક મનોકામના પૂર્ણ
18 Aug 2022 6:11 AM GMTહિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની જન્મજયંતિ દેશભરમાં જન્માષ્ટમીના તહેવાર તરીકે...
સુરેન્દ્રનગર : વઢવાણમાં જન્માષ્ટમી નિમિત્તે 5 દિવસીય લોકમેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાયો...
17 Aug 2022 11:22 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો આજે વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ 5 દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ...
જન્માષ્ટમી 2022 : મથુરા-બરસાણાની કૃષ્ણ જન્મજયંતિમાં જવા માંગો છો તો બજેટમાં કરો આ ટ્રીપનો પ્લાન
14 Aug 2022 10:52 AM GMTભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિએ થયો હતો. દર વર્ષે ભાદ્ર માસની અષ્ટમીના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં...
ભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન
1 Sep 2021 2:38 PM GMTદિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું.
પાકિસ્તાન સિંધ પ્રાંતમાં જન્માષ્ટમીના દિને કૃષ્ણ મંદિરોમાં તોડફોડ બાદ શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
31 Aug 2021 10:34 AM GMTઆ ઘટના મંદિરમાં એક ધાર્મિક સમારોહ દરમિયાન બની, જે જન્માષ્ટમીના તહેવારને ઉજવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો
અમરેલી : રાજુલાના મોરંગી ગામમાં જન્માષ્ટમીની કોમી એખલાસથી ઉજવણી...
30 Aug 2021 11:42 AM GMTમારુતિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શોભાયાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા
ભરૂચ : શ્યામ ઘેલું બન્યું શહેર "કાન્હા"ના જન્મને વધાવવા કૃષ્ણ ભક્તો આતુર
30 Aug 2021 11:05 AM GMTકૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે ઘેલા ભકતો આતુર થઇ ગયા છે.