દહેજનીGFLમાંસર્જાઈ હતી દુર્ઘટના
ઝેરી ગેસની અસરથી ચાર કામદારો મોતનેભેટ્યા હતા
સાંસદ અને ધારાસભ્યએકંપનીનીલીધી મુલાકાત
યોગ્ય તપાસ કરવા અંગે તંત્રને આપી સૂચના
મૃતકોના પરિવારને વધુ10 લાખની સહાય ચૂકવાઇ
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની GFL કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાંચારકામદારોના કરૂણ મોત નિપજ્યા હતા,ઘટના અંગેનોચિતાર મેળવવા માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કંપનીનીમુલાકાત કરવામાં આવી હતી,તેમજ મૃતક કામદારોના પરિવારને વધુ 10 લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતનીગુજરાત ફલોરોકેમિકલ્સલી. કંપનીમાં ગેસ ગળતર થતાચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતનેભેટ્યા હતા,જ્યારે બે કામદારો સારવાર હેઠળ છે.ઘટના અંગેનોચિતાર મેળવવા માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કંપનીનીમુલાકાત કરવામાં આવી હતી.
અને ઘટના કેવી રીતે સર્જાઈ સહિતની માહિતી મેળવવામાં આવી હતી.તેમજ તેઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફટીએન્ડ હેઠળ સહિતના વિભાગોનેપણ યોગ્ય તપાસ કરવા માટે સૂચનાઓ આપી હતી,તેમજ મૃતક કામદારોના પરિવારજનોને વધુ 10 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી.