ભરૂચ: GFL કંપનીમાં 4 કામદારોના મોત મામલે કંપની સંચાલકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ
ભરૂચના દહેજની જી.એફ.એલ. કંપનીમાં ગેસ ગળતરના કારણે ચાર કામદારોના મોતના મામલામાં કોંગ્રેસે કંપની સંચાલકો વિરુદ્ધ ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહીની માંગ કરી છે,
ભરૂચના દહેજની જી.એફ.એલ. કંપનીમાં ગેસ ગળતરના કારણે ચાર કામદારોના મોતના મામલામાં કોંગ્રેસે કંપની સંચાલકો વિરુદ્ધ ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહીની માંગ કરી છે,
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,
ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે
કંપનીમાં આજરોજ રસાયણક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો હતો. જેના પગલે દોડધામ મચી જવા પામી
વડોદરાની નંદેશરી જીઆઇડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાસવારે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે
ચીનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 31નાં મોત:ગેસ લીકને કારણે વિસ્ફોટ
અંકલેશ્વરના સંજાલી ગામમાં વારંવાર ગેસ ગળતરના કારણે થતી પરેશાની બાબતે ગ્રામજનોની રજૂઆત સાંસદ મનસુખ વસાવાએ સાંભળી હતી