પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત, શા માટે છે ખાસ? આ પ્રમાણે હશે સંપૂર્ણ સમયપત્રક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરની મુલાકાત લેશે. જ્યાં તેઓ આરએસએસના સ્થાપક ડૉ. હેડગેવારના સ્મારકની મુલાકાત લેશે અને દીક્ષાભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.