પંચમહાલ : ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, એકનું મોત,12 કામદારો ઈજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL)માં અચાનક ગેસ ગળતરની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL)માં અચાનક ગેસ ગળતરની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી
ભરૂચના દહેજની જી.એફ.એલ. કંપનીમાં ગેસ ગળતરના કારણે ચાર કામદારોના મોતના મામલામાં કોંગ્રેસે કંપની સંચાલકો વિરુદ્ધ ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહીની માંગ કરી છે,
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફલોરોકેમિકલ્સ લી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરૂણ મોતને ભેટ્યા હતા,
ભરૂચ જિલ્લામાં વધુ એક ઉદ્યોગમાં દર્દનાક ઘટના સર્જાઈ છે,જેમાં ગુજરાત ફ્લોરોકેમીકલ લી.માં ઝેરી ગેસ ગળતર થતા તેની ગંભીર અસરના કારણે ચાર શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે