ભરૂચ : અભ્યાસક્રમમાં ભગવદ ગીતાના સમાવેશ અંગે કેટલીક સંસ્થાના વિરોધ સામે સામાજિક સમરસતા મંચનું તંત્રને આવેદન
ત્યારે ભરૂચ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ ગીતાના સમર્થનમાં તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ત્યારે ભરૂચ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ ગીતાના સમર્થનમાં તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદારપુરા,ઉટીયા, ખરચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે
અરવલ્લી જિલ્લામાં સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
GIDC વિસ્તાર સ્થિત ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને HSC સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા સમાહર્તા ડો. તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.