અંકલેશ્વરમાં પૂર પ્રકોપના ભયથી ખેડૂતો બન્યા લાચાર,સમય પહેલાં જ કેળાનો પાક ઉતારી લેતા ખેડૂત
ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો
ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો
ભરૂચ સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગુલબીના ટેકરાનીચે નર્મદા નદી કિનારે આવેલાં જાહેર શૌચાલય પાસે કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની
જેમાં તેમના નામ જશવંત ગણેશ વસાવા, ઇમરાન ઇકબાલ મન્સુરી, અર્જુન વીનુ ઓડ, હિતેશ કનુ વસાવા, જયંતિ નાનસંગ રાઠોડ તેમજ રોહન રાજેશ વસાવાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.પોલીસે જુગારિયાઓની અંગ જડતીમાાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 13 હજારથી વધુની રોકડ તેમજ 5 મોબાઇલ મળી કુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ જુગારિયાઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.