ભરૂચ: કોંગ્રેસ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર, પુર અસરગ્રસ્તોનો સર્વે કરાવવાની માંગ
ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડુબી જવાથી મુત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી છે...
ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડુબી જવાથી મુત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી છે...
ભરૂચ જિલ્લાના લોકોને ખુબ મોટા પાયે નુકશાન થયું છે અને સરકાર દ્વારા આ નુકશાની પેટે તમામ પુર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી
ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા સેવાકાર્યના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું
આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાલમાં જ પાણીએ ભયજનક સપાટી પાર કરી હતી. જેને લઇ આમોદ તાલુકાના 7 જેટલા ગામો પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈ પૂર અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી
પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો