ભરૂચ ભરૂચ: પુરઅસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ,આપ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર ભરૂચ જિલ્લાના લોકોને ખુબ મોટા પાયે નુકશાન થયું છે અને સરકાર દ્વારા આ નુકશાની પેટે તમામ પુર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી By Connect Gujarat Desk 05 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં ખાદ્યસામગ્રીનું વિતરણ, ભારત વિકાસ પરિષદ-વિપ્ર ફાઉન્ડેશનનું “સેવાકાર્ય” ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન-અંકલેશ્વર દ્વારા સેવાકાર્યના ભાગરૂપે વાલિયાના પૂર અસરગ્રસ્ત ગામોમાં લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદની સ્વામિનારાયણ સ્કૂલના બાળકોનું સરાહનીય કાર્ય, પૂર અસરગ્રસ્તોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાલમાં જ પાણીએ ભયજનક સપાટી પાર કરી હતી. જેને લઇ આમોદ તાલુકાના 7 જેટલા ગામો પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈ પૂર અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની 25 ટીમ તૈનાત કરાય,મેડિકલ કેમ્પનું પણ આયોજન પૂરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં પૂર પ્રકોપના ભયથી ખેડૂતો બન્યા લાચાર,સમય પહેલાં જ કેળાનો પાક ઉતારી લેતા ખેડૂત ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભારે પૂરથી થયેલ તારાજી વચ્ચે સરકારનું મર્યાદિત વળતર ખેડૂતોને સ્વીકાર્ય નથી : ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી By Connect Gujarat 29 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા નદીના પૂરના પાણીના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ, ખેડૂત પરિવારોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે, By Connect Gujarat 29 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn