Home > bharuch flood
You Searched For "Bharuch flood"
ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી...
31 Oct 2023 12:37 PM GMTઅહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા ઇન્દોર અને પાણેથા ગામની મુલાકાત લેવામાં આવી
ભરૂચ:પુર અસરગ્રસ્ત વેપારીઓને થયેલ આર્થિક નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરાય
6 Oct 2023 8:14 AM GMTસરકાર દ્વારા પુરના પાણીના કારણે થયેલ નુકસાનનો ભોગ બનનાર પુરઅગ્રસ્તોને ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે
અંકલેશ્વરનો “ખજૂરભાઈ” : પૂરના પાણીમાં વહી ગયેલ વૃદ્ધાના ઝૂંપડાને ફરી ઊભું કરી માનવતાની મહેક પ્રસરાવતો યુવાન…
1 Oct 2023 1:01 PM GMTઅંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ નજીક પૂર અસરગ્રસ્ત એક વૃદ્ધાનું ઝુંપડું પણ પાણીમાં તણાઈ ગયું હતું
ભરૂચ : ભારે પૂરથી થયેલ તારાજી વચ્ચે સરકારનું મર્યાદિત વળતર ખેડૂતોને સ્વીકાર્ય નથી : ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ
29 Sep 2023 11:46 AM GMTગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી
ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આવ્યા ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે...
26 Sep 2023 10:58 AM GMTફૈઝલ પટેલ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝઘડીયા તાલુકાના જૂના તરસાલી ખાતે પૂર...
ભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત, કરી પૂર મુદ્દે વિસ્તારપૂર્વક રજૂઆત...
26 Sep 2023 10:48 AM GMT17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.
ભરૂચ : શુક્લતીર્થ ગામે પુર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરાય...
26 Sep 2023 10:27 AM GMTપ્રાથમિક કુમાર શાળા-કન્યા શાળા અને કડોદ ગામના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવા કોઈપણ અસર ન પહોંચે તે માટે 400થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન...
અંકલેશ્વર: કનેક્ટ ગુજરાતની રજૂઆતના પગલે પૂર અસરગ્રસ્ત જૂના બોરભાઠાબેટ ગામની શાળાની સાફ સફાઈ શરૂ કરાય
26 Sep 2023 7:47 AM GMTકનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર રાકેશ ચૌમલે આ દ્રશ્યો જોતાં તેઓએ તરત જ તંત્રને જાણ કરી હતી...
અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા પૂરઅસરગ્રસ્ત ગામોમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું કરાયુ વિતરણ
26 Sep 2023 6:12 AM GMTપૂરઅસરગ્રસ્ત ગામોમાં પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા લોકોને જીવન જરરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું
ભરૂચ:સરકારના રાહત પેકેજને મજાક ગણવાતા ખેડૂતો,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન
25 Sep 2023 10:22 AM GMTસરકાર દ્વારા 33 ટકાની અને બે હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી છે
ભરૂચ : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી...
23 Sep 2023 11:40 AM GMTધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું
અંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..!
23 Sep 2023 11:29 AM GMTજૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.