છોટાઉદેપુર : જર્જરિત કેનાલોમાંથી બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોનો પાક નષ્ટ
છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...
BY Connect Gujarat Desk29 March 2022 6:24 AM GMT
X
Connect Gujarat Desk29 March 2022 6:24 AM GMT
છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...
છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમા ખેડૂતોને સિંચાઇનું પાણી મળે તે માટે ખેતરો સુધી ઢાળીયા કેનાલો બનાવી છે પણ એજ કાચી કેનાલોમા તિરાડો અને પાણી જમણને લઈ બિન જરૂરી પાણી ખેડૂતોના ખેતરોમા જતું રહે છે. જેને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. બિન જરૂરી પાણી મકાઈના ખેતરોમાં ઘૂસી જતાં મકાઈનો ખરાબ થઈ ગયો છે. જેને લઈને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
બેહાલ બનેલ ખેડૂત ઢાળીયા કેનાલને પાકી બનાવે અને જે નુકશાન થયું છે તેનું વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે . એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રયાસો કરે છે . તો બીજી બાજુ અધિકારીની બેદરકારીનો ભોગ જગતનો તાત બની રહ્યો છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
શિવ સેના કે શિંદે પક્ષ ..કોની થશે જીત..? મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે...
3 July 2022 4:20 AM GMTCovid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMT