ગીર સોમનાથ : કોડીનારમાં પોપટ બન્યો અનોખો મિત્ર, ખેડૂતના ખભા પર બેસીને નિભાવે છે મિત્રતા
વેળવા ગામના નારણ સાર્દુલભાઈ સાવધરીયાને ‘મીતુ’ નામના પોપટ સાથે ગાઢ લાગણીસભર સંબંધ બંધાયો છે. આ બંનેની મિત્રતા હવે આખા ગામમાં પ્રખ્યાત બની ગઈ.. .
વેળવા ગામના નારણ સાર્દુલભાઈ સાવધરીયાને ‘મીતુ’ નામના પોપટ સાથે ગાઢ લાગણીસભર સંબંધ બંધાયો છે. આ બંનેની મિત્રતા હવે આખા ગામમાં પ્રખ્યાત બની ગઈ.. .
દહેજ ગામમાં PCPIR ઝોન હેઠળ આવેલી 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે
ખરેઠા ગામમાં રહેતા વેચાત વસાવાના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. ખેડુતના જણાવ્યા મુજબ ખેડૂતે આર્થીક સહાય માટે પોસ્ટના માધ્યમથી તંત્રને લેખિતમાં અરજી કરી
હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો
રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો..
હાંસોટ તાલુકાના કોટેશ્વર મંદિર ખાતે ખેડૂત સમાજ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી તેમજ કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા
લખતરના ગામોમાં રાત્રિના સમયે ખેડૂતોને ફરજિયાત પણે રાત ખેતરમાં વિતાવી પડે છે અને ઝુંડના ઝુંડ ઘુડખરો ખેતરમાં ઘૂસી ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે.
'અન્નદાતા સુખીભવ' યોજના હેઠળ 47 લાખ ખેડૂતોને 7,000 રૂપિયાની રકમનું વિતરણ કર્યું. આ યોજના હેઠળ, દરેક ખેડૂતને દર વર્ષે 20,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે