Home > agriculture
You Searched For "Agriculture"
કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર ભરૂચ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
23 March 2023 3:03 PM GMTશહીદ દિવસ નિમિત્તે, કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ - ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સ્મૃતિમાં...
ભરૂચ : નેત્રંગ પંથકમાં કમોસમી વરસાદ સાથે વરસ્યા કરા, ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ...
18 March 2023 11:33 AM GMTભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મૌસમ વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.
સાબરકાંઠા:ઇડરની કેશરપુર શાળામાં બાળકોને શિક્ષણ સાથે સાથે ખેતી ઉપયોગી પદ્ધતિની પણ આપવામાં આવે છે સમજ
6 Feb 2023 8:16 AM GMTઇડરની કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે અત્યારથી જ ખેતીના વિવિધ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે
તાપી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી-કૃષિ પરિસંવાદ યોજાયો
11 Jan 2023 12:36 PM GMTવ્યારા ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
નર્મદા : ખેતીમાં થયેલ નુકશાનીના સર્વે બાદ ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ
20 July 2022 3:42 PM GMTકૃષિમંત્રી રાઘવજી પટેલે લીધી અસરગ્રસ્તોની મુલાકાતપાણી ભરાયેલા ખેતરોનું પણ કૃષિમંત્રીએ નિરીક્ષણ કર્યુંનુકશાની સર્વે બાદ ખેડૂતોના ખાતામાં સહાય જમા...
ભરૂચ:આમોદના સરભાણ ગામે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ પ્રધાનના હસ્તે લોકાર્પણ
4 April 2022 11:42 AM GMTઆમોદ તાલુકાના સરભાણ ખાતે SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં...
છોટાઉદેપુર : જર્જરિત કેનાલોમાંથી બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોનો પાક નષ્ટ
29 March 2022 6:24 AM GMTછોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...
કચ્છ : કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની આશા, ખેડુતો ખુશખુશાલ
13 March 2022 10:38 AM GMTઉનાળો એટલે કેરીઓની સીઝન.. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયાં છે.
ગીર સોમનાથ : કુદરતી આફતો વચ્ચે કેરીના પાકને અસર, આંબે કેરી જોવા મળી તો ક્યાક માત્ર ફૂલો જ આવ્યા..
24 Feb 2022 8:22 AM GMTગીર સોમનાથ જિલ્લાના કેટલાક બગીચાઓમાં નાની કેરી એટલે કે, ખાખડી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાલ આંબા પર ફૂલો જ આવ્યા છે.
100 શહેરો અને નગરોના ખેતરોમાં ડ્રોન ઉડ્યાઃ પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન, કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ થયો
19 Feb 2022 6:26 AM GMTકૃષિ ક્ષેત્રમાં મોટા ફેરફારોની તૈયારીઓ સાથે, PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશમાં 100 કિસાન ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું. તેઓએ દેશના વિવિધ શહેરો અને નગરોના...
કચ્છ : વાગડથી લઇ લખપણ સુધીના પંથકમાં વાતાવરણમાં પલ્ટો, ઠેર ઠેર અમી છાંટણા
5 Jan 2022 8:16 AM GMTહવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ બુધવારે સવારથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
ભરૂચ: પ્રાકૃતિક કૃષિ અંગે વડાપ્રધાનનો જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયો
16 Dec 2021 8:20 AM GMTજમીનને બચાવવા એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલી જોડાઈને સીધો સંવાદ કર્યો