પાટણ : સરકારના આદેશ અનુસાર બપોરના સમયે અગરીયાઓ-શ્રમિકોને આરામ, આકરા તાપમાં કામગીરી બંધ રખાય
સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે, તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. દેશ-વિદેશમાં સાતલપુરથી મીઠું નિકાસ કરવામાં આવે છે.
સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે, તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. દેશ-વિદેશમાં સાતલપુરથી મીઠું નિકાસ કરવામાં આવે છે.
પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
10મા ધોરણ પછી જ તમે કૃષિ સંબંધિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈને આ દિશામાં તમારી કારકિર્દી બનાવી શકો છો.
સમયની સાથે હવે ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. યાંત્રિક સાધનો વડે ખેડૂત આધુનિક ખેતી તરફ વળ્યા છે,
ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મૌસમ વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.
ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે અત્યારથી જ ખેતીના વિવિધ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે