ગાંધીનગર: રાજયમાં કોરોનાના કેસની વધી રફતાર, મુખ્યમંત્રી આવ્યાં એકશનમાં
વર્ષ 2022ની શરૂઆત થતાં ગુજરાતમાંથી એક જ દિવસમાં ચાર હજાર કરતાં વધારે કેસ આવવા લાગતાં સરકાર સફાળી જાગી છે
વર્ષ 2022ની શરૂઆત થતાંની સાથે કોરોનાના પણ કેસ વધવા લાગ્યાં છે. ગુજરાતમાંથી એક જ દિવસમાં ચાર હજાર કરતાં વધારે કેસ આવવા લાગતાં સરકાર સફાળી જાગી છે....
રાજ્યમાં દરરોજ કોરોનાના 4000થી વધુ કેસો આવવા લાગ્યા છે જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. ટુંક જ સમયમાં સરકાર કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરે એવી શક્યતા છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો છે. આ બેઠકમાં તેમણે આઇસોલેશન અને હોસ્પિટલમાં રહેલા દર્દીઓનું સતત મોનિટરીંગ રાખવા અધિકારીઓને સુચના આપી છે. રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે રોગ પ્રતિકારક શકિત વધારવા માટે 10મી જાન્યુઆરીથી મહાનગરો તથા દરેક જિલ્લામાં ઉકાળાનું વિતરણ શરૂ કરી દેવાશે. મુખ્યમંત્રીએ દરેક જિલ્લામાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસિંગ-ટ્રેકિંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો મેળવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ગુજરાતમાં ચોમાસુ જામ્યું, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
3 July 2022 11:42 AM GMTઅમદાવાદ: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે,ઉદયપૂરની ઘટનાની ...
3 July 2022 11:35 AM GMTભરૂચ: પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સન્માન...
3 July 2022 11:19 AM GMTભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાથી ...
3 July 2022 10:41 AM GMTભરૂચ:પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી
3 July 2022 10:31 AM GMT