દેશમાં ફરી વાર કોરોનાએ ડોક્યું કર્યું, ભારતમાં એકજ દિવસમાં 148 લોકો કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઇ છે.
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઇ છે.
લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે કહ્યું કે તેને બે અઠવાડિયામાં બે વાર કોરોના થયો
સુરત શહેરમાં 20 દિવસ બાદ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે
નર્મદામાં SOU ખાતે પણ કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી
કોરોનાના કેસમાં ઝડપથી વધારો થવાનું કારણે કથિત રીતે BF.7 અને BA.5.1.7 વેરિયન્ટ જ ગણવામાં આવી રહ્યું છે.
રાજયમાં કોરોનાના કેસ ઓછા થયા બાદ હવે પોલીસ ફરી એક વખત હેલ્મેટ અને સીટ બેલ્ટના સંદર્ભમાં રવિવારથી વિશેષ ડ્રાઇવ શરૂ કરવા જઇ રહી છે....
શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યાં..
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કોરોના સામે સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપશે.