ગીરસોમનાથ: કેન્દ્રિય પ્રધાન ડૉ. ભારતી પ્રવિણ પવારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપી
ભારતી પ્રવિણ પવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવી, તેમણે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની સાથે પૂજા વિધિ પણ કરી
BY Connect Gujarat Desk20 April 2023 10:01 AM GMT
X
Connect Gujarat Desk20 April 2023 10:01 AM GMT
આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપી હતી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પધારેલા આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવી, તેમણે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની સાથે પૂજા વિધિ પણ કરી હતી. કેન્દ્રીયમંત્રીશ્રીએ સોમનાથ યાત્રા ધામમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો પણ મેળવી હતી.
Next Story