ગીર સોમનાથ : આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, ટ્રેનમાંથી ઉતરતા જ શ્રદ્ધાળુઓને થશે મંદિર પહોંચ્યાનો અનુભવ
આગામી બે વર્ષમાં સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, જ્યાં ટ્રેનમાંથી ઉતરતા જ યાત્રાળુઓને સોમનાથ મંદિરના દ્વારે પહોચી ગયાનો અનુભવ થશે .