દવાની ટીકડીઓથી છુટકારો આપશે આ પાનનો રસ, શરીર રહેશે એકદમ સ્વસ્થ....
દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પણ ચાવવાની આદત રાખો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પણ ચાવવાની આદત રાખો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
ફળએ પોષકતત્વોનો ભંડાર છે. ફળ ખાવાએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરેક ફળ અનેક પ્રકારના પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.
અજીનો મોટોનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થવી એ એક દુર્લભ સમસ્યા છે. અનેક લોકોએ દાવો કર્યો છે કે અજીનોમોટો ખાવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
જીરાના પાણીમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સિડેંટ્સ હોય છે. તે તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
એવોકાડો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે કેટલાય વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
આ ભાગદોડ વારી જીવનશૈલી, સ્થૂળતાની સમસ્યા ખરાબ દિનચર્યા, ખોટું ભોજન, વધુ પડતો આરામ અને તણાવને કારણે થાય છે.
તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. હળદરનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે.