કોરોનાએ ફરી ચિંતા વધારી: એકટીવ દર્દીઓ 20 હજારની નજીક, ગઈકાલ કરતા 25 ટકા વધુ કેસ, 31ના મોત..
દેશમાં ફરી એકવાર કોરોનાએ ચિંતા વધારી છે. વધતા સંક્રમણથી સામાન્ય લોકોની સાથે સરકારની ચિંતા વધી ગઈ છે.
BY Connect Gujarat Desk4 May 2022 5:50 AM GMT

X
Connect Gujarat Desk4 May 2022 5:50 AM GMT
દેશમાં ફરી એકવાર કોરોનાએ ચિંતા વધારી છે. વધતા સંક્રમણથી સામાન્ય લોકોની સાથે સરકારની ચિંતા વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ બુધવારના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,205 કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 ટકા વધુ છે.
આ દરમિયાન 31 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. જો કે છેલ્લા 24 કલાકમાં 2802 લોકોને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 19,509 થઈ ગઈ છે, જે આવનારા સમયમાં સમસ્યા ઊભી કરી શકે છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,23,920 લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે મંગળવારે જાહેર કરાયેલા આંકડામાં છેલ્લા 24 કલાકમાં 2,568 કેસ સામે આવ્યા છે અને 20 લોકોના મોત થયા છે. તે જ સમયે, સૌથી મોટી ચિંતા એ છે કે 40 ટકા નવા કેસ રાજધાની દિલ્હીમાંથી મળી રહ્યા છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT