અરબી સમુદ્ર પર ઊંડું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં થયું પરિવર્તિત, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે ઉત્તર અરબી સમુદ્ર પર ઊંડું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે અને આગામી 24
હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે ઉત્તર અરબી સમુદ્ર પર ઊંડું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે અને આગામી 24
ગીતાંજલિ આંગમો દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે, સોનમ વાંગચુક લોકશાહી અને શાંતિપૂર્ણ દેખાવનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સામે ખોટા આરોપો મૂકવામાં આવ્યા હતા
મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી ગઈ. આ અકસ્માતમાં આઠ છોકરીઓ સહિત 11 લોકોનાં મોત થયા.
બંગાળની ખાડીમાં બનેલું નીચું દબાણ એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી ગયું છે અને ઝડપથી દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ
પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક અને પદ્મ પુરસ્કાર વિજેતા કલાકાર પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ગુરુવારે સવારે 4:15 વાગ્યે મિર્ઝાપુરમાં અંતિમ શ્વાસ લીધા.
ગુરુવાર, 2 ઓક્ટોબરના રોજ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓનાં મોત થતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગામજનો જણાવ્યા મુજબ તળાવમાં
નવો મહિનો એટલે કે 1 ઓક્ટોબર, 2025, આપણા રોજિંદા જીવન અને નાણાકીય વ્યવહારો પર સીધી અસર કરતા 15 થી વધુ મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે. આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરના ભાવ,