પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં થયું ભૂસ્ખલન, ઓછામાં ઓછા 17 લોકોના મોત
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે (4 ઓક્ટોબર, 2025) ભારે વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે (4 ઓક્ટોબર, 2025) ભારે વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે.
અરબ સાગરમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની આગાહી કરી છે. તેમના મતે, આ વાવાઝોડું ગુજરાતથી 552 કિલોમીટર
હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે ઉત્તર અરબી સમુદ્ર પર ઊંડું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે અને આગામી 24
ગીતાંજલિ આંગમો દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે, સોનમ વાંગચુક લોકશાહી અને શાંતિપૂર્ણ દેખાવનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સામે ખોટા આરોપો મૂકવામાં આવ્યા હતા
મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી ગઈ. આ અકસ્માતમાં આઠ છોકરીઓ સહિત 11 લોકોનાં મોત થયા.
બંગાળની ખાડીમાં બનેલું નીચું દબાણ એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી ગયું છે અને ઝડપથી દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ
પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક અને પદ્મ પુરસ્કાર વિજેતા કલાકાર પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ગુરુવારે સવારે 4:15 વાગ્યે મિર્ઝાપુરમાં અંતિમ શ્વાસ લીધા.
ગુરુવાર, 2 ઓક્ટોબરના રોજ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.