નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે સાત્વિક ભોજનનું સેવન? જાણો તેના ફાયદાઓ.....
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.
ગુજરાતના ઘણા સ્ટ્રીટ ફૂડ એટલા ફેમસ છે કે તેની માંગ દેશ સહિત વિશ્વાના અન્ય દેશોમાં પણ તેની માંગ છે.
નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ સમયે ખેલૈયાઓ ખાસ લૂકમાં રમવાનું પસંદ કરતાં હોય છે.
મગની દાળની કચોરી તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.
દરેક છોકરીઓને કાળા, લાંબા અને હેલ્ધી વાળ ગમતા હોય છે. આ સાથે જ સિલકી અને સૈની વાળ પણ પહેલી પસંદ હોય છે.
લોકો પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવતા હોય છે.
લીલા પાંદડાવાળી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલી મેથી દાયકાઓથી વાનગીઓમાં સ્વાદના એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે.