ભરૂચ: દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો, જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજન
ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીના વધુ અવસર ઉપલબ્ધ થાય તે હેતુથી વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું....
ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીના વધુ અવસર ઉપલબ્ધ થાય તે હેતુથી વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું....
ભરૂચ સ્થિત શ્રવણ સ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ઉજવણી કરવામાં આવી....
માર્ગ ઉપર અચાનક શ્વાન આવી જતા બાઈક સવાર વિક્રમસિંગએ તેને બચાવવા જતા રોડ ઉપર બેદરકારી પૂર્વક અને પાર્કિંગ લાઈટ વિના ઉભેલ ટેન્કર પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો
દિલ્હી ખાતે ભારત મંડપમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ AI સમિટમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ટી-શર્ટ કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા
ભરૂચમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે સરકારી પ્રતિનિધિઓ માટેનો તાલીમ કાર્યક્રમ શહેરની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો
વલસાડ શહેરમાં રૂ. 85 કરોડના ખર્ચે વશિયર અને વલસાડને જોડતા નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજનું નિર્માણ થવાથી અંદાજે 2 લાખથી વધુ લોકોને ફાયદો થશે
મેળામાં સખી મંડળો દ્વારા 40થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. આ મેળો તારીખ 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે.
ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નર્કાગાર જેવી સ્થિતિ
ઉત્તર પ્રદેશમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોક્સો કોર્ટે 33 નિર્દોષ બાળકો પર જાતીય હુમલા કરવાના ગુનામાં પૂર્વ સરકારી એન્જિનિયર રામભવન અને તેની પત્ની દુર્ગાવતીને ફાંસીની સજા ફટકારી છે.