ભરૂચ: જંબુસરમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા નગરયાત્રા અને સભાગૃહનો લોકાર્પણ સમારોહ યોજાયો
ભરૂચના જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
ભરૂચના જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર તેમજ ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લા SOG પોલીસે જુદાજુદા 2 હત્યાના ગુનાના આરોપી કે, જેઓ છેલ્લા 8 વર્ષથી ફરાર હતા. તેવા પ્રેમી પંખીડાઓની પાનીપતથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇન્ડિગોના મુસાફરો માટે શનિવાર મુશ્કેલ દિવસ સાબિત થયો. સતત પાંચમા દિવસે, એરલાઇને ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શુક્રવારે રેપો રેટમાં છ મહિનાના ઘટાડાની જાહેરાતના થોડા કલાકોમાં જ બે મુખ્ય જાહેર ક્ષેત્રની બેંકો, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ
ટીમ ઈન્ડિયાએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 17 રનથી જીતી હતી, જ્યારે આફ્રિકન ટીમે બીજી મેચમાં શાનદાર વાપસી
મેષ (અ, લ, ઇ): દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. ઘરના દેખાવને સુધરવા