ભરૂચ: નગર સેવા સદન દ્વારા રૂ.4 કરોડના ખર્ચે પાણીની 2 ટાંકીઓનું નિર્માણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ
ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરી ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ID બનાવ્યું
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયના માહોલ સાથે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું
યોગ સાધકોને યોગ ટ્રેનર પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મઅપ, યોગાસન તથા સુર્યનમસ્કાર કરાવવામાં આવ્યા.જ્યારે બ્રહ્માકુમારીના મનોજભાઈ એ રાજયોગ વિશેની માહિતી આપી
સુરતના અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પરથી પોલીસે રૂ. 13 લાખથી વધુની કિંમતના 374 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી......
છેલ્લા થોડા અઠવાડિયાઓમાં IndiGo દ્વારા 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થાય કે લાંબા કલાકો સુધી વિલંબિત થાય, તેવા બનાવોએ દેશભરના એરપોર્ટ્સ પર અસ્તવ્યસ્ત પરિસ્થિતિ ઊભી કરી છે.
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું