Connect Gujarat
ગુજરાત

સુરત પ્રથમ વખત ગાંધી સમૂર્તિ ભવન ખાતે ભાજપા દ્વારા યોજાયું નવા મતદાતા યુવા સંમેલન

સુરત પ્રથમ વખત ગાંધી સમૂર્તિ ભવન ખાતે ભાજપા દ્વારા યોજાયું નવા મતદાતા યુવા સંમેલન
X

સુરત પ્રથમ વખત ગાંધી સમૂર્તિ ભવન ખાતે લોકસભાની ચૂંટણી ને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદાતા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડ અભિનેતા મનોજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોદી ને શંકર ભાગવાન સાથે સરખાવીને કહ્યું કે મોદી ત્રીજું લોચન ખોલશે તો બધાને ભસ્મ કરી નાખશે.

સુરત સુરત ખાતે ભાજપનું પ્રથમ યુવા મતદાર સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ અભિનેતા મનોજ જોશી પહોંચ્યા હતા તેઓએ પ્રથમ મતદારો ને ભાજપ તરફી આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે ભારતનું ઉજ્વળ ભવિષ્ય ના નવા મતદારો ના હાથમાં આવતી કાલ નો ભારત છે એને પ્રણામ ભારતની લોક તાંત્રિક મજબૂતી ને મજબૂત કરવા માટે એક મત ખુબજ જરૂરી છે એક મત આતંગવાડ ને ખલાસ કરવા માટે ભ્રષ્ટાચારી ઓને ખલાસ કરવા માટે દેશના સૈનિકના સન્માન માટે ભારતના સ્વાભિમાન માટે એક મજબૂત મત છે..એ માટે જ હું આપ ની સમક્ષ આવ્યો છું.

મનોજ જોશી એ મોદી ઉપર એક કવિતા રજૂ કરતા જણાવ્યું સોંગધ મુજે ઇસ મિટતી કી કે મેં દેશ નહિ જુકને ડુંગયા મેરા અંબર પૂછ રહા કબ આપના ફરજ નિભાવગે

મેરા વચન હૈ ભારત માં મૈં શિસ નહિ જુકને ડુંગા વે લૂંટ રહે હૈ સાપનો કો વૉ બેચ રહે હૈ ભારત કો , ખામોશ મૈં કેસે હો જાઉં મૈં દેશ નહીં મીટને દુંગા. રાષ્ટ્ર માટે 24 કલાક જે વ્યક્તિ દેશ માટે કામ કરતો હોય એ વ્યક્તિ માટે આવ્યો છું.

કોંગ્રેસ પર નીશાન ટાંક તા કહ્યું હું ઉધારીમાં નથી આવ્યો. હું કેહવા માટે આવ્યો છું કે મતદાન ની કિંમત છે સરદાર પટેલને ભૂસવવાનું કામ કોંગ્રેસે કર્યું રાહુલ ગાંધીના નામ લીધા વગર જણાયું કે એ બબાલા ને એ નહિ ખબર કે જનોઈ કપડાં ની અંદર પહેરાઈ બાબલા નો ભસ્મ થવા નો સમય આવિ ગયો અને એ આજના મતદારોએ લાવવાનો મૈં ચોકિદાર ચોકન્ના હું તુમ કેસે આતે હો મૈં દેખતા હું.

રાહુલ ગાંધી પરિવાર પર વાર કરતા જણાવ્યું માજી બેલ પર જીજાજી બેલ પર ભાઈ બેલ ઉપર રાહુલને નવું આન આપ્યું બાબલા કોર્પોરેટર થવા ની લાયકાત નથી રાહુલ ની વડા પ્રધાન થવું છે જેને પોતાની સુક્ષા વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી એને દેશ ની ગાદી ઉપર બેસવું છે હરિફરી ને રફેલ રફેલ જુઠ્ઠાણું કેટલું ચલાવે જનતા હોશિયાર છે દેશનો વિકાસ જોઈતો હોય સમૃદ્ધિ જોઇયે તો ગજની કરતા બદતર જેની યાદ શક્તિ હોય આજે શુ બોલે કાલે શુ બોલે યાદ ન રહે છે ઔરંગ ઝેબ નું ઉદાહરણ આપતા કહ્યું કે શિવાજીએ ઔરંગ ઝેબ ને લૂંટયો સુરત ને નહિ આતંગવાડ. નાસુરો. બધા માટે એકજ ઉપાય છે.ભારતીય જનતા પાર્ટી એ મંત્ર છે જે આ બધા ને નાશ કરશે.પોતાનો મત રાષ્ટ્ર ને સશ્ખ્ત બનવવા માટે વડા પ્રધાન મોદી જોઈએ એ સિવાય કોઈ નહિ કોંગ્રેસ દુકાન ચલાવવા માટે બેઠા છે મોદીને રાષ્ટ્ર પુરૂષ છે અટકાવવા ની તાકાત નથી કોઇનામાં

Next Story