🔴 Breaking
ભરૂચ: રેલવે ગોદી રોડ પર ગટરમાંથી મળ્યું માનવ કંકાલ, પોલીસ તપાસ શરૂસુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરક્ષિતઅંકલેશ્વર : સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સક્ષમ કિશોરી’ પુસ્તકનું વિમોચનભરૂચ: આમોદના તેલોદ ગામે જરૂરિયાતમંદ દિવ્યાંગોને સાયકલનું વિતરણ કરાયુભરૂચ : પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતા ABVP’નું વિરોધ પ્રદર્શન, તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય…ભરૂચ : જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા 24 કલાકની માતાજીની અખંડ આરતીનું ભવ્ય આયોજનભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક ગુમ, નર્મદા મૈયા બ્રિજ પરથી સાયકલ મળી આવતા નદીમાં શોધખોળ શરૂ કરાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજયભરૂચ: રેલવે ગોદી રોડ પર ગટરમાંથી મળ્યું માનવ કંકાલ, પોલીસ તપાસ શરૂસુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરક્ષિતઅંકલેશ્વર : સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સક્ષમ કિશોરી’ પુસ્તકનું વિમોચનભરૂચ: આમોદના તેલોદ ગામે જરૂરિયાતમંદ દિવ્યાંગોને સાયકલનું વિતરણ કરાયુભરૂચ : પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતા ABVP’નું વિરોધ પ્રદર્શન, તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય…ભરૂચ : જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા 24 કલાકની માતાજીની અખંડ આરતીનું ભવ્ય આયોજનભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય બાળક ગુમ, નર્મદા મૈયા બ્રિજ પરથી સાયકલ મળી આવતા નદીમાં શોધખોળ શરૂ કરાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગરની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો, 14 ઝોનમાં બિનહરીફ વિજય

Tag: <span>વિશ્વ આદિવાસી દિવસ</span>

ડાંગ : ‘વનબંધુ કલ્યાણ યોજના’ થકી અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર ક્ષેત્રે આવ્યું સકારાત્મક પરિવર્તન…

Aug 9, 2026 1 min read

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી અંતરિયાળ વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા આદિવાસી વિસ્તારોમાં ‘વનબંધુ કલ્યાણ યોજના’ આશીર્વાદરૂપ…

અંકલેશ્વર: જળ જંગલ અને પ્રકૃતિના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી નિકળી

Aug 9, 2026 1 min read

આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન અંકલેશ્વરમાં પગપાળા રેલી નિકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા ભગવાન…

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ: જાણો આ દિવસનો ઇતિહાસ અને તેનું મહત્વ !

Aug 9, 2026 1 min read

આદિવાસી સમુદાય માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં વસે છે. તેમની જીવનશૈલી, ખાનપાન, ભાષા, પહેરવેશ, રીત-રિવાજો…

ભરૂચ: વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું બેનર ચોરાતા રોષ, રેલી કાઢી વિરોધ નોંધવાયો

Aug 6, 2026 1 min read

ભરૂચના વાલિયામાં રોષ જોવા મળ્યો આદિવાસી સમાજમાં રોષ આદિવાસી દિવસની ઉજવણીનું બેનર ચોરાયું રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું…

ભરૂચ: 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપારડી ખાતે કરાશે, આયોજન અંગે યોજાય બેઠક

Aug 7, 2025 1 min read

વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની આયોજન અને અમલવારી સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ભરૂચ |…

ભરૂચ: 8મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ રેલીનું આયોજન

Aug 3, 2025 1 min read

ભરૂચના દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી રેલી કાઢી આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં…

વલસાડ: પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

Aug 9, 2024 1 min read

ગુજરાત | સમાચાર, આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે. વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વલસાડના અંતરિયાડ…

ભરૂચ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વાગરા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાય

Aug 9, 2024 1 min read

રેલીમાં અંદાજિત 800થી વધુ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મોટી…

ભરૂચ : ઝઘડિયાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસની આગોતરી ઉજવણી કરાય

Aug 8, 2024 1 min read

સમગ્ર દેશમાં તા. 9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનું આગવું આયોજન ઝઘડિયા તાલુકાના…

ભરૂચ: તારીખ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઝઘડિયાના રાજપારડી ખાતે કરાશે ઉજવણી

Aug 2, 2024 1 min read

વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ડી.પી. શાહવિદ્યામંદિર,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.…