અંકલેશ્વર: અંદાડા ખાતે પ્રેમ સંબંધમાં યુવાન દંપતીનું અપહરણ કરી માર મારાતા રાયોટિંગનો ગુનો દાખલ,પોલીસે ૬ લોકોની કરી ધરપકડ
અંદાડા ગામે રહેતા દંપતીને ઈકો ગાડીમાં આવેલા હુમલાખોરોએ દંપતીનું ગાડીમાં અપહરણ કરી લઈ જઈ મારવાના પ્રકરણમાં પોલીસે રાયોટીંગ…
અંદાડા ગામે રહેતા દંપતીને ઈકો ગાડીમાં આવેલા હુમલાખોરોએ દંપતીનું ગાડીમાં અપહરણ કરી લઈ જઈ મારવાના પ્રકરણમાં પોલીસે રાયોટીંગ…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડા ગામની ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા સ્કુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.