દેશની ખ્યાતનામ શુદ્ધ પાણીનો વ્યવસાય કરતી બિસ્લેરી કંપની દ્વારા હાલ એક નવી જાહેરાત આપવામાં આવી રહી છે. આ જાહેરાતમાં એક શિક્ષક સામે ઊંટનું ઘણ બેઠેલું જોવા મળે છે….
મોરારિબાપુએ રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી છે. કોરોનાના તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકુટધામ(તલગાજરડા) દ્વારા થઇ રહી છે. આ સિવાય કોરોનાની વિકટ…
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર…
યુનાઇટેડ સ્ટેટ્સે તેના નાગરિકોને એક સલાહ આપી છે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને માલદીવની યાત્રા કરવાનું ટાળવાનું કહ્યું છે. આ વિસ્તારોમાં…
યુનાઇટેડ સ્ટેટ્સે તેના નાગરિકોને એક સલાહ આપી છે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને માલદીવની યાત્રા કરવાનું ટાળવાનું કહ્યું છે. આ વિસ્તારોમાં…
રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે રાજ્યની અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદમા રાજ્યની સૌથી મોટી 1200 બેડની કોવીડ હોસ્પિટલમાં…