નવસારી : નિરાશ્રિતોને આભ નીચે સૂવું નહિ પડે, 2.40 કરોડના ખર્ચે તૈયાર થશે રેનબસેરા
અનેક વૃદ્ધ, નિરાશ્રિતો પોતાના માટે રહેવાની જગ્યા ન હોવાથી ફૂટપાથ ઉપર જ આભ નીચે રાત ગુજારતા આવ્યા છે.
અનેક વૃદ્ધ, નિરાશ્રિતો પોતાના માટે રહેવાની જગ્યા ન હોવાથી ફૂટપાથ ઉપર જ આભ નીચે રાત ગુજારતા આવ્યા છે.
દક્ષિણ ગુજરાતને બાગાયતનો બગીચો ગણવામાં આવે છે તેમાં પણ નવસારી જિલ્લાને બગયાતનું નંદનવન ગણવામાં આવે છે.
બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુન: નવા રૂપરંગ અને એસી કોચ સાથે શરૂ કરવામાં આવી છે.
રઘુ શર્માના પરપ્રાંતિયો અંગેના નિવેદનને લઈ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સી.આર.પાટિલે ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું
અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રથમ ચરણમાં સુરત અને બિલીમોરા વચ્ચે ટ્રેન દોડાવવા કામગીરીને હવે "બુલેટ"…
નવસારી જિલ્લાના ચીખલી ગામે આવેલ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં…
સરકારની કેટલીક નીતિ સામે ખેડૂતોને ઘણા પ્રશ્નો મુંજવી રહ્યા છે. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ…
રીંગ રોડ એ નવસારી શહેરની વિકાસની ગતિને વેગ આપવા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે
નવસારીના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલી મધુર પાણી યોજના હવે લોકો માટે કડવી…
કોટેજ હોસ્પિટલ જે વાંસદા ડાંગ અને મહારાષ્ટ્રની બોડર પર રહેતા ૯૫ ટકાથી વધારે ગરીબ આદિવાસી લોકોને સારવાર મેળવવા…