ભરૂચ : મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો નવતર પ્રયોગ, “વડીલ વાત્સલ્ય વંદના” અંતર્ગત જન્મદિવસની ઉજવણી
સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પરિવારના સભ્યોના જન્મદિવસની ઉજવણી સાથે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે
સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પરિવારના સભ્યોના જન્મદિવસની ઉજવણી સાથે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે