ગુજરાત વલસાડ : અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, એક વિચિત્ર અકસ્માત પણ, જુઓ ક્યાં કેવા અકસ્માત સર્જાયા..! પારડી તાલુકાના નાના પોંઢા તેમજ ધરમપુર તાલુકાના બિલપૂડી નજીક સર્જાયેલા અલગ અલગ અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા. By Connect Gujarat 05 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બેંગલુરુ-પુણે હાઈવે પર ભયાનક અકસ્માત, પાર્ક કરેલી બે કારને ટ્રકે મારી ટક્કર, 4 ના મોત..! પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બેંગલુરુ-પુણે હાઈવે પર બેલીગટ્ટી ક્રોસ પર થયો હતો. મૃતકોમાંથી ત્રણ હાસનના છે By Connect Gujarat 06 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: સાંતલપૂર નજીક કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત,પરિવારમાં ગમનો માહોલ પાટણના સાંતલપૂર નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા ચાર લોકોના મોત નિપજ્યા હતા. By Connect Gujarat 13 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહાર : મધેપુરામાં ટ્રક-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત મધેપુરા જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત થયા હતા. By Connect Gujarat 13 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગ્રેટર નોઈડામાં દુઃખદ અકસ્માત, બસે સાત લોકોને કચડી નાખ્યા, ચારના મોત અને ત્રણ ઘાયલ.! ગ્રેટર નોઈડામાં દુખદ અકસ્માત સર્જાયો છે. રોડવેઝની બસે રોડ ક્રોસ કરી રહેલી કંપનીના કર્મચારીઓને કચડી નાખ્યા હતા. By Connect Gujarat 09 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા By Connect Gujarat 07 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રોડ અકસ્માત : હાપુડમાં મોટો કાર અકસ્માત, બેકાબૂ કાર તળાવમાં પડી, ચારના મોત ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. By Connect Gujarat 19 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : અમદાવાદના પરિવારને લખતર નજીક નડ્યો અકસ્માત, કાર પલટી મારી જતાં 4 લોકોના મોત જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે કાર પલટી મારી જતાં અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. By Connect Gujarat 25 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : મકરપુરાની કેન્ટોન લેબમાં બોઇલર ફાટયું, માતા-પુત્રી સહિત 4 લોકોના મોત કેન્ટોન લેબોરેટરીઝમાં પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટવાથી માતા-પુત્રી સહિત 4 લોકોના મૃત્યું થયાં છે જયારે 14 થી વધારે ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે. By Connect Gujarat 24 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn