ગુજરાત સુરત બાદ બનાસકાંઠાના પરિવારે કર્યો સામૂહિક આપઘાત, પરિવારે એક સાથે ડેમમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું.... હજી સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના ભૂલાતી નથી ત્યાં જ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. By Connect Gujarat 05 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કેલોદ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે મોત.... હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ધટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. By Connect Gujarat 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ સુરેન્દ્રનગર : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત..! રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. By Connect Gujarat 20 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : દશેલા ગામમાં કાર પાણીમાં ડૂબી જતાં 4 લોકોના મોત, 1 ની શોધખોળ શરૂ... ગાંધીનગરના દશેલા ગામમાં પાણીમાં કાર ગરકાવ થઈ છે. કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. By Connect Gujarat 20 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તર પ્રદેશ : નોઇડામાં સર્જાઈ મોટી દુર્ઘટના, બિલ્ડિંગની લિફ્ટ ધરાશાહી થતાં 4 લોકોના મોત….. ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ પડતાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. By Connect Gujarat 15 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કડિયાવાડમાં જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં 4 લોકોના કાટમાળ નીચે દબાતા મોત... કડિયાવાડ વિસ્તારમાં અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. By Connect Gujarat 25 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી: કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, કારમાં સવાર 4 લોકોના કમકમાટીભર્યા મોત નવસારી જિલ્લામાં ફરીવાર અકસ્માતની ઘટના બની છે. ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઉજ્જૈન-પાવાગઢ દર્શન કરી સુરત જઈ રહેલા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત... વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના મોત થયા હતા, By Connect Gujarat 14 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : જાતરની વિધિમાં ગયેલા 4 વ્યક્તિઓના મોત, અન્ય 12 લોકોની હાલત ગંભીર. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના ભુલવણ ફળીયામાં સુખ-શાંતિ માટે જાતરની વિધિ કરવામાં આવી હતી, By Connect Gujarat 14 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn