ગુજરાત જૂનાગઢ: માળીયા હાટીના પાસે બે કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, કારમાં ગેસનો બોટલ ફાટતા 7ના મોત જૂનાગઢના માળીયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નિપજ્યા છે.આ ગંભીર અકસ્માતમાં સાત મૃતકોમાં પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ છે. By Connect Gujarat Desk 09 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહારમાં લઠ્ઠાકાંડથી મચ્યો હાહાકાર,7ના મોત,12થી વધુ લોકો સારવાર હેઠળ બિહારમાં નશાબંધી લાગુ કરવામાં આવી છે,પરંતુ તેમ છતાં ઝેરી દારૂ પીવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, By Connect Gujarat Desk 16 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મુંબઈ: ચેમ્બુરમાં મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 7 સભ્યોના મોત મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. By Connect Gujarat Desk 06 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સચિનના પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની દુર્ઘટના, 7 ના મોત સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગનો મામલો, ગુમ થયેલ 7 કામદારોના કંકાલ મળ્યા સુરતના સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી હતી જેમાં 27 કામદારો દાઝી ગયા હતા By Connect Gujarat 30 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, ટ્રેનની બોગીમાં આગ લાગતા ત્રણ બાળકો સહિત સાતના મોત પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં ટ્રેનની એક બોગીમાં આગ લાગી હતી, જેમાં સાત લોકોના સળગી જવાથી મોત થયા છે. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ Breaking News: અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: અંબાજી જતા સંઘને કાર ચાલકે લીધા અડફેટે,7 પદયાત્રીઓના મોત માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા By Connect Gujarat 02 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn