Home > AzadiKaAmrutMahotsav
You Searched For "AzadiKaAmrutMahotsav"
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું “ભરૂચ”
14 Aug 2023 3:17 PM GMTદેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 8 દોડવીરો શહેરભરમાં 75 KM દોડશે, જિલ્લા કલેક્ટરે કરાવ્યુ પ્રસ્થાન...
14 Aug 2022 2:13 PM GMTભરૂચ રનીંગ ક્લબના 8 દોડવીરોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા હતા
ભાવનગર : ઉજ્જવળ ભવિષ્ય-ઉજ્જવળ ભારત અંતર્ગત વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
27 July 2022 1:08 PM GMTપવન ઉર્જા સાથે દરિયાઇ ઉર્જાનો ઉપયોગ કરીને પણ વિજળી ઉત્પન્ન કરવાના વિશ્વમાં પ્રયોગ ચાલી રહ્યાં છે.
ખેડા : "હર ઘર તિરંગા" કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...
21 July 2022 8:50 AM GMTસરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો...
ભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો ગરીબ કલ્યાણ સંમેલન,વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા
31 May 2022 9:07 AM GMTરાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
ભરૂચ : ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાય, ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું..
7 April 2022 3:49 PM GMTભારતીય જનતા યુવા મોરચા દ્વારા તા. 6થી 9 એપ્રિલ સુધી ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક વિસ્તારમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન વિભાગના "નમો વડ વન" નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ...
21 March 2022 11:50 AM GMTગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે
તાપી : ઇન્દુ ગામે એકલવ્ય હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાયું, આદિજાતિ વિભાગના મંત્રી રહ્યા ઉપસ્થિત..
30 Dec 2021 7:57 AM GMTઇન્દુ ગામે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલની હાજરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.