Home > Inaugration
You Searched For "Inaugration"
દેશની સંરક્ષણ પ્રણાલીથી લઈને શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે લેવાયેલા પગલાં
19 Oct 2022 10:01 AM GMTવડાપ્રધાન મોદીએ દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને લોકોને અત્યાધુનિક શિક્ષણ પ્રણાલી પ્રદાન કરવા સહિત અનેક પ્રોજેક્ટને પોતાની યાદીમાં સામેલ કર્યા...
અમદાવાદ : રાજયની પ્રથમ ઓડીયોલોજી અને સ્પીચ લેન્ગવેજ કોલેજનું લોકાર્પણ
26 March 2022 12:06 PM GMTગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે.
ઉત્તરપ્રદેશ: કુશીનગરમાં પી.એમ.મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન,કહ્યું આ એરપોર્ટે વિશ્વના બૌદ્ધભક્તોને જોડી દીધા
20 Oct 2021 6:26 AM GMTકુશીનગરનો વિકાસ યુપી અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે
ભરૂચ : દાદાભાઇ બાગમાં કસરતના સાધનોનું લોકાર્પણ, 5 લાખ રૂપિયાનો થયો ખર્ચ
14 July 2021 2:40 PM GMTભરૂચના રેલવે સ્ટેશન પાસે આવેલાં દાદાભાઇ બાગ તથા સર્વોદય સોસાયટીમાં જીસીપીએલ કંપની તરફથી કસરતના સાધનો મુકવામાં આવ્યાં છે
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન સબસ્ટન્સ સેન્ટરનો શુભારંભ કરાયો
13 July 2021 9:42 AM GMTકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ સેન્ટરનો...
ભરૂચ : નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા "નર્મદા મૈયા" બ્રિજનું લોકાર્પણ
12 July 2021 2:13 PM GMTભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો...
અમદાવાદ: વૈષ્ણવદેવી જંકશન પર બનેલાં ફલાયઓવરનું લોકાર્પણ, વાહનચાલકોને રાહત
21 Jun 2021 10:24 AM GMTગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ, 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે ફલાયઓવર.
અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજનું ટુંક સમયમાં જ લોકાર્પણ કરાશે : ડે.સીએ નિતિન પટેલ
17 Jun 2021 12:52 PM GMTઅંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો