Connect Gujarat

You Searched For "Inaugration"

દેશની સંરક્ષણ પ્રણાલીથી લઈને શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે લેવાયેલા પગલાં

19 Oct 2022 10:01 AM GMT
વડાપ્રધાન મોદીએ દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને લોકોને અત્યાધુનિક શિક્ષણ પ્રણાલી પ્રદાન કરવા સહિત અનેક પ્રોજેક્ટને પોતાની યાદીમાં સામેલ કર્યા...

અમદાવાદ : રાજયની પ્રથમ ઓડીયોલોજી અને સ્પીચ લેન્ગવેજ કોલેજનું લોકાર્પણ

26 March 2022 12:06 PM GMT
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે.

ભરૂચ : દાદાભાઇ બાગમાં કસરતના સાધનોનું લોકાર્પણ, 5 લાખ રૂપિયાનો થયો ખર્ચ

14 July 2021 2:40 PM GMT
ભરૂચના રેલવે સ્ટેશન પાસે આવેલાં દાદાભાઇ બાગ તથા સર્વોદય સોસાયટીમાં જીસીપીએલ કંપની તરફથી કસરતના સાધનો મુકવામાં આવ્યાં છે

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન સબસ્ટન્સ સેન્ટરનો શુભારંભ કરાયો

13 July 2021 9:42 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ સેન્ટરનો...

ભરૂચ : નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા "નર્મદા મૈયા" બ્રિજનું લોકાર્પણ

12 July 2021 2:13 PM GMT
ભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો...

અમદાવાદ: વૈષ્ણવદેવી જંકશન પર બનેલાં ફલાયઓવરનું લોકાર્પણ, વાહનચાલકોને રાહત

21 Jun 2021 10:24 AM GMT
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ, 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે ફલાયઓવર.

અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજનું ટુંક સમયમાં જ લોકાર્પણ કરાશે : ડે.સીએ નિતિન પટેલ

17 Jun 2021 12:52 PM GMT
અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો