પહેલગામ આતંકવાદી હુમલા બાદ સતર્કતા વધી, કાશ્મીર ઘાટીમાં 48 પર્યટન સ્થળો બંધ
આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા કારણોસર કાશ્મીર ખીણના ઘણા પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. લગભગ ૮૭ ઉદ્યાનો અને ૪૮ બગીચા, જેમાં દુષ્પથરી અને કોકરનાગ જેવા લોકપ્રિય સ્થળોનો સમાવેશ થાય છે. હાલમાં આ પ્રવાસીઓ માટે બંધ છે.