ગુજરાતનર્મદા : હવે, નોધારાઓને મળશે વિશેષ સુવિધા, રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી સહિત મહાનુભાવોના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn