Connect Gujarat

You Searched For "Pulwama Attack"

બનાસકાંઠા : પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને થરાદ પોલીસ મથકના જવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

14 Feb 2023 3:34 PM GMT
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જે હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા

પુલવામા હુમલો : આજે પુલવામા હુમલાને 4 વર્ષ થયા, પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ..!

14 Feb 2023 3:59 AM GMT
14 ફેબ્રુઆરી 2019નો દિવસ ભારત ક્યારેય ભૂલી શકે તેમ નથી. તે ભારત માટે કાળો દિવસ સમાન છે

પુલવામા હુમલાની વરસી: PMએ શહીદોને યાદ કર્યા, થરૂરે કહ્યું- પરંપરાગત શોકનું પુનરાવર્તન અટકાવવું જરૂરી

14 Feb 2022 6:06 AM GMT
દેશ 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાની ત્રીજા વર્ષનો શોક માનવી રહ્યો છે.

પુલવામા હુમલાના 3 વર્ષ, શહીદોને સત સત નમન

14 Feb 2022 3:14 AM GMT
વર્ષ 2019માં 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા.

જમ્મુ કશ્મીર: સુરક્ષાદળોને મળી મોટી સફળતા; એન્કાઉન્ટરમાં જૈશનો આતંકી અબૂ સૈફુલ્લા ઢેર

31 July 2021 11:01 AM GMT
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના એક ટોપ આતંકીને ઠાર કરી સુરક્ષાદળોએ પુલવામા હુમલાનો બદલો લીધો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે કહ્યુ કે પુલવામા...

ફર્નિચરની દુકાન ચલાવતા 22 વર્ષીય યુવકે આપ્યો હતો પુલવામા હુમલાને અંજામ! જુઓ વિશેષ બુલેટીન

14 Feb 2021 2:40 PM GMT
બે વર્ષ પહેલાં, 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, લગભગ 3 વાગ્યે, જમ્મુ-કાશ્મીરમાં એવો આતંકવાદી હુમલો થયો હતો, જેનાથી આખા દેશમાં ગભરાટ ફેલાઈ ગયો હતો....

પુલવામા આતંકી હુમલાની આજે બીજી વરસી, શહીદ જવાનોને આજે અપાશે શ્રદ્ધાંજલિ

14 Feb 2021 4:39 AM GMT
બે વર્ષ પહેલા કાશ્મીરના પુલવામામાં ભારતના વીર સપૂતોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. ભારતના વીર જવાનોની શહીદીને બે વર્ષ પૂર્ણ થતાં CRPFના જવાનોએ પોતાના...

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સેનાએ 2 આંતકી ઠાર માર્યા 1 જવાન શહીદ

23 Jun 2020 6:17 AM GMT
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં સેનાએ 2 આંતકીઓને ઠાર માર્યા છે. જ્યારે CRPFનો એક જવાન શહીદ થયોજમ્મુ-કાશ્મીરના...

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે પુલવામા શહીદ થયેલ ૪૪ જવાનોને કેન્ડલ માર્ચ યોજી હાર્દિક શ્રધ્ધાંજલી અપાઈ

14 Feb 2020 5:20 PM GMT
એક વર્ષ અગાઉ જમ્મુ-કાશ્મીરના પુલવામા સીઆરપીએફનાકાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયાં હતાં. જે શહીદોને ભારત સહિતગુજરાતમાં પણ ઠેરઠેર...

પુલવામામાં CRPFના ૪૦ જવાનોની યાદમાં આજે કરવામાં આવશે મેમોરિયલનું ઉદ્ઘાટન

14 Feb 2020 3:57 AM GMT
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના ૪૦ જવાનોના મેમોરિયલનું લેથપોરા ખાતે આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મેમોરિયલ જ્યાં...