Connect Gujarat

You Searched For "Sabarmati Ashram"

અમદાવાદ: સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે ખાતર્મુહુત

12 March 2024 8:01 AM GMT
સાબરમતી આશ્રમ 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે.એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.

અમદાવાદ:અર્બન-20 બેઠક, વિદેશી પ્રતિનિધિઓએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત

10 Feb 2023 9:00 AM GMT
અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાબરમતીના ગાંધી આશ્રમની મુલાકાત લઈ બાપુને શ્રધ્દ્ધાસુમન અર્પણ કર્યા

3 Oct 2022 10:31 AM GMT
રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો...

અમદાવાદ : સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના કરાઇ, ગાંધી જયંતિની ઉજવણી

2 Oct 2021 12:27 PM GMT
અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ગાંધી જયંતિના અવસરે સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.

“બાપુ જીવિત છે દાંડી યાત્રાનું 91 વર્ષ બાદ પુનરાવર્તન" જુઓ અમારો ખાસ અહેવાલ

12 March 2021 3:46 PM GMT
ભારતને સ્વતંત્રતા મળ્યાને 75 વર્ષ આવતા વર્ષે પૂર્ણ થશે અને તેના 75 સપ્તાહ પહેલા જ અમ્રુત મહોત્સવની શરૂઆત થઈ રહી છે. આ મહોત્સવ થકી 91 વર્ષ પહેલા...

અમદાવાદ : સાબરમતી આશ્રમથી શુક્રવારે નીકળશે દાંડીયાત્રા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે પ્રસ્થાન

11 March 2021 11:08 AM GMT
મહાત્મા ગાંધીજીએ મીઠા પર અંગ્રેજ શાસકોએ નાંખેલા કરના વિરોધમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી કુચ કરી હતી. ઇતિહાસમાં દાંડીકુચ તરીકે જાણીતી દાંડીયાત્રાને...

અમદાવાદ : સાબરમતી આશ્રમથી દાંડી સુધી નીકળશે દાંડી કુચ, 12મીએ PM કરાવશે પ્રસ્થાન

10 March 2021 12:16 PM GMT
અંગ્રેજ સલ્તનતે મીઠા પર નાંખેલા કરના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ યોજેલી દાંડીકુચને 74 વર્ષ પુર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 12મીના રોજ વડાપ્રધાન...

અમદાવાદ : સાબરમતી આશ્રમથી દાંડી સુધી નીકળશે યાત્રા, 12મીએ વડાપ્રધાન કરાવશે યાત્રાનો પ્રારંભ

6 March 2021 12:11 PM GMT
અંગ્રેજ સલ્તનતે મીઠા પર નાંખેલા કરના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ કરેલી દાંડીકુચને 74 વર્ષ પુર્ણ થતાં અનોખી રીતે ઉજવણી કરાશે....ગુજરાત સરકાર આગામી 12મી...

અમદાવાદ: કોચરબ આશ્રમ ખાતે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે યોજાયો વિશેષ કાર્યક્રમ,જુઓ બાપૂને કઈ રીતે અપાઈ શ્રધ્ધાંજલિ

30 Jan 2021 1:20 PM GMT
આજરોજ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે અમદાવાદના કોચરબ આશ્રમમાં વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં લોકોએ ચરખો ચલાવી બાપુને અનોખી રીતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી...