અંકલેશ્વર: નવા કાંસીયા ગામે 21 વર્ષીય યુવતીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો !
અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત જિલ્લામાંથી ખૂબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી કંટાળી એક પરિવારે સામુહિક આપઘાત કરી લીધો છે.
વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા
ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
સુરતમાં વરાછા પોલીસ મથકના લોકઅપમાં અટકાયતમાં રાખવામાં આવેલા 45 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.
સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,જોકે આ ઘટના પાછળ તેણીના સાસરિયા જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો, જ્યાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લઈ પોલીસ મથકે કાઉન્સેલિંગ કર્યું