દાહોદ : અપહરણ અને દુષ્કર્મના કેસમાં 23 દિવસથી સબજેલમાં બંધ યુવકનો ગળાફાંસો ખાઈને આપઘાતથી ચકચાર
અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 23 દિવસથી સબજેલમાં બંધ રાજસ્થાનના વતની યુવકે જેલની ખોલીના વેન્ટિલેશન સાથે નાડુ બાંધીને આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ
અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 23 દિવસથી સબજેલમાં બંધ રાજસ્થાનના વતની યુવકે જેલની ખોલીના વેન્ટિલેશન સાથે નાડુ બાંધીને આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ
13માં માળે થી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે નીચે પટકાતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયા આ ઘટના અકસ્માત છે કે આપઘાત તે અંગે પોલીસે તપાસ શરૂ કરી
ચિરાગ બ્રમ્હાણી અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી
રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો” જેના થકી છેલ્લા 4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા