સુરેન્દ્રનગર : અમદાવાદના ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલા ચુડાના પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા...
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા 9 લોકો મોતને ભેટ્યા હતા.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા 9 લોકો મોતને ભેટ્યા હતા.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
કવિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના આરડીસી ફ્લાયઓવર પાસે એક કાર સવારે રસ્તાની વચ્ચે બેઠેલા યુવકને કચડી નાખ્યો હતો.
સજોદ ગામના કુંભાર ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય મહેશ પ્રજાપતિ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૨૭૨૦ લઇ ગામના પહેલા આવેલ સી.એન.જી.પંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા
અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.