આવા લોકો ક્યારે સુધરશે? મેટ્રો ટ્રેન પર અજાણ્યા ઇસમો દ્વારા લખાણ લખી રેલ્વેને પહોંચાડવામાં આવ્યું નુકશાન
મેટ્રોના બે કોચની બહારના ભાગે TATA જેવું જુદા જુદા કલરોનું લખાણ લખ્યું છે. ઉપરાંત મેટ્રો ટ્રેન વચ્ચેનો ઇલેક્ટ્રિક પોલ પર TAS લખાણ લખ્યું છે.
મેટ્રોના બે કોચની બહારના ભાગે TATA જેવું જુદા જુદા કલરોનું લખાણ લખ્યું છે. ઉપરાંત મેટ્રો ટ્રેન વચ્ચેનો ઇલેક્ટ્રિક પોલ પર TAS લખાણ લખ્યું છે.
આ મીડિયા સેન્ટરથી પાર્ટી વિચાર, પાર્ટીના કાર્યક્રમો, સરકારના કાર્ય મીડિયા સુધી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં અદાણી દ્વારા ફરી એક વખત CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે CNG ગેસના ભાવમાં 3 રૂપિયાનો વધારો થતાં લોકોએ હવેથી 86.90 રૂપિયા ચૂકવવા પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરના થલતેજથી વસ્ત્રાલ રુટ પર મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વંદેભારત ટ્રેન તેમજ મેટ્રો ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આ દરમ્યાન તેઓએ બન્ને ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી
ગુજરાતમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર જતા માર્ગ પર રોકાયો હતો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી.