અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોઈ રહેલા ટોળા પર કાર ફરી વળી, કોન્સ્ટેબલ સહિત 9નાં મોત
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
મેઇન્ટેનન્સના નામે સી-પ્લેનની સેવા 2 વર્ષથી બંધ, લોકપ્રિય બનેલા અટલ બ્રિજના કાચમાં તિરાડો.
ઓઢવ રિંગ રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બે લોકોને ઘટનાસ્થળે મોત થયા હતા. આ એક જ દિવસમાં અકસ્માતના 2 બનાવમાં 3 લોકોના મોત થયા છે.
જાણીતી એન્ટરટેઈનમેન્ટ કંપની, મિર્ચીએ ફરી એકવાર લોકોને અમદાવાદનું હરિયાળું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લીધાં છે.
અમદાવાદના ઓઢવ રીંગરોડ ઉપર મોડી રાત્રે અચાનક જ રસ્તામાંથી ફીણ નીકળવા લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.
અમદાવાદના સોની પાસેથી બુકાનીધારી લૂંટારુઓ બંદૂકની અણીએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.