ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ
કુલપતિ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતામાં ગુજરાત વિધ્યાપિથ મંડળની બેઠક વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ સમિતિ ખંડ માં યોજાઈ હતી
કુલપતિ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતામાં ગુજરાત વિધ્યાપિથ મંડળની બેઠક વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ સમિતિ ખંડ માં યોજાઈ હતી
ભારતીય માનક બ્યુરોના 75 વર્ષ પૂર્ણ કરી આગામી તા. 6 જાન્યુઆરીએ 76માં વર્ષમાં પ્રવેશ કરે છે.
અમદાવાદમાં એક માતાએ તેની માત્ર ત્રણ માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી ડેટા ચકચાર મચી જવા પામી છે.
4 માસની બાળકીની માનવ તસ્કરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ મહિલા જે દસ મહિનાથી નાસતી ફરતી હતી તે મહિલાને હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવી
અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલા જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના ઝડપી નિરાકરણ-નિકાલ માટે મહાઝુંબેશ હાથ ધરવામાં હતી
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી