અમદાવાદ: વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા મેગા લોક દરબારનું આયોજન,જુઓ શું લેવાયા મહત્વના નિર્ણય
વ્યાજખોરો વિરુદ્ધ અમદાવાદ પોલીસનું અભિયાન ચલાવવામાં આવી રહી છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યાજખોરો વિરુદ્ધ અમદાવાદ પોલીસનું અભિયાન ચલાવવામાં આવી રહી છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે.
. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાંભા વિસ્તારમાં દરોડા પાડીને બોગસ ડિગ્રી ધરાવતા 10 તબીબોને ઝડપી પાડ્યા છે
અમદાવાદ SOGએ બાતમીના આધારે અમદાવાદ- બરોડા એક્સપ્રેસ હાઇવે પાસેથી ડ્રગ્સ સાથે યુવતી અને યુવકની ધરપકડ કરી છે.
74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શાહીબાગ સ્થિત પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયો હતો
રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે.પટેલની પસંદગી કરવામાં આવી છે,
આપણે જાણીએ છીએ તેમ આધાર કાર્ડમાં નામ બદલવા માટેના ફોર્મમાં કાઉન્સિલરના સિક્કા અને સહીની જરૂર પડતી હોય છે.