ભરૂચ: મુક્તિનગરમાં અંગત અદાવતે મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરાય હોવાના આક્ષેપ,પોલીસે શરૂ કરી તપાસ
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું.
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું.
ભાવનગરના ગારિયાધારના રૂપાવટી ગામનો બનાવ, હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા વિવાદ, ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો
પાટણ જિલ્લાના સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી તથા વેચાણમાં કૌભાંડ આચરાયા હોવાની રાવ ઉઠી છે.
મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.
ભરૂચના પાંચબત્તી નજીક આવેલ ભીડભંજનની ખાડી વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ઠલવાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદ શહેરના બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.