નવરાત્રી વિશેષ: ભરૂચના ૨૦૬૫ વર્ષ જૂના અંબાજી માતાના મંદિરમાં વિષાયંત્રમાંથી નીકળે છે જળ, જુઓ રોચક કથા
આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા તમને બતાવવા જય રહ્યા છે.
આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલ અંબાજી મંદિરની રોચક કથા તમને બતાવવા જય રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે
આજથી શરૂ થતાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્રસમા અંબાજીના ધામમાં વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી માતાજીના મંદિરને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો.
અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ્દ, દર્શન કરવા સરકાર અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા, કોવિડ નિયમ મુજબ દર્શન કરી શકશે ભાવિકો.
રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ.