BJPના લોકો 3 વર્ષથી મહાપુરુષોનું અપમાન કરે છે, ઠાકરેનો શાહ પર પ્રહાર
રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકર સંબંધિત ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. આ એપિસોડમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપ પર પ્રહારો કર્યા છે.
રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકર સંબંધિત ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. આ એપિસોડમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપ પર પ્રહારો કર્યા છે.
મે 2023માં શરૂ થયેલા આ સંઘર્ષમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. તણાવ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને આસપાસના પહાડીઓમાં રહેતા કુકી સમુદાયના જૂથો વચ્ચે છે.
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશને સુરતને ગર્વ અપાવ્યું હતું.બેસ્ટ એવોર્ડ પોતાના નામે કરી સુરતના અને ગુજરાતના માનમાં વધારો કર્યો હતો. દર વર્ષે ડીજીપી કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવે છે.
ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને બેઠક ચાલી હતી. લગભગ અઢી કલાક ચાલેલી બેઠકમાં કેબિનેટ વિભાગની પણ ચર્ચા થઈ હતી
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે,
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં નક્સલવાદના અંતને લઈને બેઠક યોજી હતી. વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી બેઠકમાં 8 નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો.