અમિતાભ બચ્ચને રામનગરી અયોધ્યામાં 2 વીઘા જમીન ખરીદી, હરિવંશ રાય બચ્ચન મેમોરિયલની સ્થાપના કરશે
એક્ટર અમિતાભ બચ્ચને રામનગરી અયોધ્યામાં 2 વીઘા (લગભગ 5,069 ચોરસ મીટર) જમીન ખરીદી છે. તેની કિંમત ૮૬ લાખ રૂપિયાથી વધુ છે. આ જમીન મુંબઈ સ્થિત ડેવલપર
એક્ટર અમિતાભ બચ્ચને રામનગરી અયોધ્યામાં 2 વીઘા (લગભગ 5,069 ચોરસ મીટર) જમીન ખરીદી છે. તેની કિંમત ૮૬ લાખ રૂપિયાથી વધુ છે. આ જમીન મુંબઈ સ્થિત ડેવલપર
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા છેલ્લા કેટલાક સમયથી તેની આગામી ફિલ્મ 'ઈક્કીસ'ને લઈને ચર્ચામાં છે. આમાં, તે ભારતીય સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ
કલ્કિ 2898 એડી વર્ષ 2024ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. સિનેમા હોલ પૌરાણિક અને આધુનિક વિશ્વની વાર્તા કલ્કીને જોવા લોકોથી ભરચક છે.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
'કલ્કી 2898 એડી' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આ વર્ષે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.
દિગ્ગજ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક એમ જ નથી કહેવામાં આવતા. પોતાની એક્ટિંગથી તેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે.